JASH Consultancy

JASH Consultancy Junagadh's most trusted financial advisor. We've got experience of more than 25 years in this field.

If you're planning to invest in mutual funds or in insurance then do visit us for all the different options for your investments.

21/05/2026

હાલની માર્કેટ પરિસ્થિતિ માં રોકાણકારો માટે SIP માટેની માહિતી ....યોગ્ય લાગે શેર કરવા વિનંતી

20/05/2026

જો આજ બનાવ મથુરા માં થયો હોય અને ત્યાંના વાંદરા મોબાઇલ લીધો હોત તો તમે શું આપો તો તમને મોબાઇલ પાછો આપે

18/05/2026

જૂનાગઢમાં ગઈકાલે સમસ્ત વણિક યુવા સંગઠનની સ્થાપના કરવામાં આવેલ હતી.. વણિક જ્ઞાતિના યુવાનો માં રહેલ શક્તિઓને બહાર લઈ આવવા અને તેમના ઉત્કર્ષ માટે ઉચ્ચ ભવિષ્ય માટે અને વણિક સમાજ ના અલગ અલગ ફિરકા એકજ સંસ્થામાં ભેગા મળી કાર્ય કરે તે માટે આ સંસ્થા સ્થાપવામાં આવેલ છે ગઈકાલે તેમની પહેલી મીટીંગ મળી હતી જેમાં જય ભવાની જ્વેલર્સ ના શ્રી કૃષ્ણભાઈ ધોળકિયા (ચોકસી) ની પ્રમુખ તરીકે વરણીકરવામાં આવેલ હતી.. થોડીક સમાજના યુવાનો દ્વારા ખુબ સરસ રીતે આ સંસ્થા સ્થાપવામાં આવી છે ત્યારે હું આ સંસ્થાના દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું

11/05/2026

Ola ટુ વ્હીલર અને બીજી ઈલેક્ટ્રીક ગાડી ના કામ માટે અચૂક સંપર્ક કરો ગૌતમભાઈ મોબાઈલ નંબર 9104093290 આ રીલ ને બધા ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરતા લોકોને મોકલો

02/05/2026

થોડા પૈસા બચાવવા ની લાલચ અને સાથે હોશિયાર હોવાની ખોટી માન્યતા ને કારણે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ મા મ્યુચ્યુઅલ ફંડ મા પૈસા રોકે છે પણ જ્યારે પૈસા ઉપાડવા કે બીજી સર્વિસ લેવાની હોય ત્યારે ઓનલાઇન પ્લેટફોર્મ કે કંપની ની ઓફિસ મદદ નથી કરતી અને પૈસા જરૂર હોય ત્યારે મળતા નથી..આવા હોશિયાર લોકો માટે જતીનભાઈ ની સલાહ અચૂક સાંભળો કારણ રોકાણ હંમેશા આપડા પાછળ ના પરિવાર ના લોકો માટે કરતા હોઈએ છે અને આપડી ગેર હયાતી માં જો પાછળ ના પરિવારજનો ને online કરતા ફાવતું જોઈ તો જ આમાં પડવું જોઈએ

29/04/2026

આશીર્વાદ હેત પ્રેમ લાગણીઓ શબ્દ હંમેશા બોલ્યા કરીએ છે પણ આજે એનો અહેસાસ પણ કર્યો..છેલ્લા 30 વર્ષથી જશ કન્સલ્ટન્સી સાથે જોડાયેલ પાયા ના રોકાણકાર અને જ્યારે અમે કઈ ન હતા ત્યારે તેમણે પોતાની મૂડી અમને સોંપી હતી તેવા અરવિંદભાઈ નાણાવટી (ઉં.વ.૯૬) જે હાલ રાજકોટ રહે છે તેમને આજે મળવાનો અને તેમની પાસે યાદીઓ તાજા કરવાનો મોકો મળ્યો સાથે જેનીશ પણ હતો એટલે ત્રીજી પેઢી સાથે ના સબંધો અમારા અરવિંદભાઈએ જાળવી રાખ્યા છે..જેનીશ ને પોતે લખેલા ત્રણ પુસ્તકો ભેટ આપ્યા હતા..આજે ખરેખર અદભુત દિવસ રહ્યો અમારો

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when JASH Consultancy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JASH Consultancy:

Share